NEET UG 2024: MBBS માટે NEET UG પરીક્ષામાં કેટલા માર્ક્સ હોવા જોઈએ?

 NEET UG 2024: MBBS માટે NEET UG પરીક્ષામાં કેટલા માર્ક્સ હોવા જોઈએ?

NEET UG 2024: નીટ યુજી રિઝલ્ટ સાથે જ MBBSમાં એડમિશન માટે કટઓફ માર્ક્સની જાણકારી પણ આપવામાં આવશે. આવો જાણીએ નીટ યૂજી રિઝલ્ટ ક્યારે આવશે અને MBBSમાં એડમિશન માટે કેટલા માર્ક હોવા જોઈએ.

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

NEET UG 2024 Result

ભારતીય મેડિકલ કોલેજમાં એડમિશન માટે નીટ યુજી પરીક્ષા પાસ કરવી જરૂરી છે. નીટનું ફૂલ ફોર્મ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ છે. મોટાભાગના અરજીકર્તા મેડિકલ કોલેજના MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ યુજી પરીક્ષા આપે છે

ક્યારે આવશે નીટ યુજી રિઝલ્ટ ?

  • નીટ યુજી પેપર લીક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે પરિણામ પર રોક લગાવી છે. તેથી નીટ યુજી રિઝલ્ટ 14 જૂન, 2024ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે. ઓફિશિયલ વેબસાઈટ exams.nta.ac.in/neet પર નીટ યૂજી 2024 રિજલ્ટનું અપડેટ્સ જોઈ શકાય છે.

MBBS કોર્સમાં એડમિશન માટે કેટલા માર્ક્સ હોવા જોઈએ?

  • નીટ યુજી પરીક્ષા આપવા વાળા 24 લાખ વિદ્યાર્થીઓમાંથી વધુ પડતા MBBS કોર્સ માટે અરજી કરવા માંગશે. સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કરવા માટે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને નીટ યુજી પરીક્ષામાં 50 ટકા માર્ક જોઈએ. જ્યારે SC/ST/OBC વર્ગના પરીક્ષાર્થીઓને ઓછામાં ઓછા 40 ટકા માર્ક સાથે MBBS કોર્સમાં એડમિશન મળશે. તેમાં કોઈપણ ફેરફાર થશે તો NTA તરફથી જાણ કરવામાં આવશે.

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

કેટલું રહેશે કટઓફ ?

  • નીટ યુજી 2024 આન્સર કી જાહેર થયા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. જણાવી દઈએ કે, નીટ યુજી 2024 કટઓફ આધાર પર જ કોઈ મેડિકલ કોલેજમાં MBBS કોર્સમાં એડમિશન મળી શકશે.


Important Links

💛gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here

PM Yashasvi Scholarship Registration And Apply Online પીએમ યસસ્વી યોજના 2024 ઓનલાઇન અરજી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? PM Yashasvi Scholarship Registration And Apply Online


મહાન  વ્યક્તિઓના  આ સોનેરી વાક્યો  તમને સફળતા અપાવી શકે 

Also read :chutani card online download  ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં


વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો – Read Along by Google

Limada no Mor / લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ

સૂવાની ટેવ પરથી વ્યકતિનો સ્વભાવ: ટૂંટીયુ વળીને કે ઊંધા સૂતા લોકો સ્વભાવે હોય છે આવા


પ્રાર્થના | Prayer | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar





Popular Posts