Chandipura Virus : દેશમાં ફેલાઈ રહ્યો છે આ ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

Chandipura Virus : દેશમાં ફેલાઈ રહ્યો છે આ ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

Chandipura Virus : દેશમાં ફેલાઈ રહ્યો છે આ ચાંદીપુરા નામનો નવો વાયરસ, તેના લક્ષણો અને બચવના ઉપાયો જાણો

ચાંદીપુરા વાઇરસ વિડીયો 

https://tv9gujarati.com/videos/gujarat-videos/chandipura-virus-spreading-sandfly-caught-on-camera-see-video-1060468.html

વાઇરસ જેનાથી ફેલાય છે તે સેન્ડ ફ્લાય આખરે છે શું તેની ઉત્ત્પતિ ક્યાં અને કેવી રીતે થાય છે.⤵️⤵️⤵️
અહીંયા થી જુવો 

what is Chandipura virus

દેશમાં વરસાદની મોસમમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ વાયરસના કેસ નોંધાયા છે. બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુ પણ થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અરવલ્લીના ઢેકવા ગામની ત્રણ વર્ષનો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બાળક બે દિવસથી હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ હતો. આ વાયરસના કારણો અને લક્ષણો વિશે જાણો.

Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

Chandipura virus symptoms | ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય

સેન્ડફલાય કઈ જગ્યાએ રહે ?

સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં.

 Also read :Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

સેન્ડફલાયની ઉત્પત્તિ

• સેન્ડ લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.

• સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે.

• ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

સેન્ડફફલાય દ્વારા ફેલાતા રોગો

• સેન્ડ ફલાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે.

Also read :Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

• એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરમ વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.

• આ રોગ સામાન્ય રીતે 0 થી ૧૪ વર્ષના બાળકોમાં (રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.

ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફલાય

Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

સેન્ડફલાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો

Also read :Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

• બાળકને સખત તાવ આવવો

• ઝાડા થવા

• ઉલ્ટી થવી

• ખેંચ આવવી

Also read :Home decor business  ઘરે બેઠાં આ ધંધો શરૂ કરો, 100 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયામાં વેચાશે, આજે જ શરૂ કરો ધંધો!

• અર્ધભાન કે બેભાન થવું.

સેન્ડફ્લાયથી થતા તેના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો

• સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ.

• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાંસુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી.

Also read :Chandipura Virus : ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચાવના ઉપાયો જાણો

• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવરાવવાનો આગ્રહ રાખો.

• બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.


ચાંદીપુરા વાયરસ

* એક જીવલેણ વાયરસ છે 

* જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. 

વાયરસ અને રોગ વિશે કેટલીક મુખ્ય વિગતો :


*વાઇરસ:*

- Rhabdoviridae કુટુંબનું છે

- 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ. 

- વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે

*રોગ:*

- ચાંદીપુરા વિષાણુ થી થતો રોગ

- સેવન સમયગાળો: 2-7 દિવસ

- મૃત્યુ દર: જો સારવાર ન કરવામાં આવે તો 50-80%

*સંક્રમણ:*

- વેક્ટર: સેન્ડફ્લાય (ફ્લેબોટોમસ એસપીપી.)

- પશુ યજમાન: ચામાચીડિયા, ઉંદરો અને અન્ય નાના સસ્તન પ્રાણીઓ

- માનવ-થી-માનવ ટ્રાન્સમિશન: દુર્લભ, પરંતુ ચેપગ્રસ્ત શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા શક્ય છે

*લક્ષણો:*

- તાવ

- માથાનો દુખાવો

- સ્નાયુમાં દુખાવો

- સાંધાનો દુખાવો

- રક્તસ્રાવની વૃત્તિઓ (પેટેચીયા, એકીમોસિસ, હેમેટેમેસિસ)

- ન્યુરોલોજીકલ લક્ષણો (ગૂંચવણ, ઉશ્કેરાટ, ખેંચ)


*નિદાન:*

- પીસીઆર (પોલિમરેઝ સાંકળ પ્રતિક્રિયા)

- ELISA (એન્ઝાઇમ-લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે)

- વાયરસ અલગતા


*સારવાર:*

- સહાયક સંભાળ (પ્રવાહી રિપ્લેસમેન્ટ, ઓક્સિજન ઉપચાર)

- એન્ટિવાયરલ થેરાપી (?રિબાવિરિન)

- પ્રાયોગિક સારવાર (નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન)


*નિવારણ:*

- વેક્ટર નિયંત્રણ (જંતુનાશકો, repellant)

- વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (માસ્ક, મોજા, મચ્છરદાની)

- ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો


ચાંદીપુરા વાયરસ એ અત્યંત જીવલેણ વાયરસ છે, અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે. નિવારણ અર્થે વેક્ટર નિયંત્રણ પગલાં બચાવ માટે નિર્ણાયક છે.


સાવચેત અને સમય સૂચક રહો

ઉપર જણાવેલ લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા.

@ ઋષિકેશ પટેલ

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Popular Posts