SOE (SOE )SCHOOL OF EXELLENCE સ્કૂલ ઓફ એક્સલેન્સ
SOE (SOE )SCHOOL OF EXELLENCE સ્કૂલ ઓફ એક્સલેન્સ
ગુજરાત સરકારે બજેટ 2020-21 માં 500 સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ વિકસાવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ છ વર્ષ સુધી (2021થી 2026) સુધી માન્ય રહેશે. એસ ઓ ઈ શાળાઓના બાંધકામ વિકાસ માટે વિશ્વ બેંક અને ઇન્સાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બેંકનું આર્થિક સહયોગ આપણને પ્રાપ્ત થયેલ છે.
- આપણે અહીંયા સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓના વિવિધ સર્ટિફિકેટ ની વાત કરવાની છે. શાળાઓ માટે વિવિધ સર્ટીફીકેટની અને તેના રેટિંગની બાળકોના અભ્યાસની વાત છે.
- વિવિધ સ્તરે મૂલ્યાંકન કરી શાળાઓની સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમાં મેરીટ સર્ટિફિકેટ, ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ, એક્સેલન્સ સર્ટિફિકેટ, આપણે અહીંયા આ સર્ટિફિકેટ ની વાત જોઈએ
ગુણોત્સવ ની સમજ ફાઈલ
💥ગુણોત્સવ crc મૂલ્યાંકન |
|
💥ગુણોત્સવ માર્ગદર્શિકા 2024 |
|
💥ગુણોત્સવ સમજ ફાઈલ 1 |
|
💥ગુણોત્સવ સમજ ફાઈલ 2 |
શાળાએ જે ઓનલાઇન ડેટ ભરવાના છે તેની સમજ અને સોફ્ટ કોપી છે જેની પ્રિન્ટ કાઢી તેમાં ભરી શકશે .ફક્ત શાળાના ઉપયોગ માટે છે આ શીટ્સ અપલોડ કરવાની નથી
આચાર્ય સ્વં મૂલ્યાંકન pdf
https://drive.google.com/file/d/1MTSypX3R-g-Z1f2iAR8OTnyl6TrJlVUc/view?usp=drivesdk
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
WhatsApp chenal |
મેરીટ સર્ટિફિકેટ
- 💥70% બાળકો80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
- 💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે
- 💥બધા બાળકો એફ એલ એન કૌશલ્ય મેળવે છે
- 💥શાળા GSQAC મૂલ્યાંકનમાં ગ્રીન સ્ટાર એક રેટિંગ મેળવે છે
ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ
- 💥70% બાળકો80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
- 💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે
- 💥 બધા બાળકો એફ એલ એન કૌશલ્ય મેળવે છે
- 💥શાળા GSQAC માં ગ્રીન સ્ટાર બે રેટિંગ મેળવે છે
એક્સિલન્સ સર્ટિફિકેટ
- 💥70% બાળકો80% કે તેથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે.
- 💥80% વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિઓ મેળવે છે
- 💥 બધા બાળકો એફ એલ એન કૌશલ્ય મેળવે છે
- 💥શાળા GSQAC સ્ક્રીન સ્ટાર ત્રણ રેટિંગ મેળવે છે
SOE સર્ટિફિકેટ આપવા માટે મૂલ્યાંકન
- PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે લેવામાં આવે છે
- વિદ્યાર્થીઓના વાંચન લેખન ગણન કૌશલ્યને જાણવા એક મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.
- 100 દિવસના અંતે GSQAC ની ટીમ ફ્રેમ વર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરે છે
- એસોઈસ પ્રમાણપત્ર મેળવવા માટે જે શાળાઓ લાયકાત ધરાવે છે તે તૃતીય પક્ષ ના ઓડિટ ને આધીન રહેશે
- GSQAC 100 દિવસના અંતે શાળાઓનું મૂલ્યાંકન કરશે
- સી.આર.સી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત શાળાની મુલાકાત લેશે
ગુણોત્સવ faq
- ગુણોત્સવમાં ત્રણ પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે
- 1. રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સલેન્સ
- 2 એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ
- 3 એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ
- સી.આર.સી ક્લસ્ટર ડીટ સરેરાશ બે શાળાઓ વિકસાવવી
- સમગ્ર રાજ્યમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 6000 શાળાઓ વિકસાવાસે. 150 કરતા વધુ વિદ્યાર્થીઓ વાળી શાળાઓને પણ સમાવેશ કરવામાં આવશે
- રાજ્યની કુલ સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેની સામેલ કરવામાં આવશે, 1000 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ સમાવેશ કરવામાં આવશે.
- 4000 અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
- રાજ્યના તાલુકામાં ઓછામાં ઓછી એક શાળા સ્થાપવામાં આવશે. 350 શાળાઓ સ્થાપવાનું આયોજન છે. 6 થી 12 સુધીનું શિક્ષણ 300 વિદ્યાર્થીઓની ક્ષમતા વાળું હશે
- પ્રવેશ મેરીટ ના આધારે આપવામાં આવશે
- કુમાર અને કન્યા માટે હોસ્ટેલની સુવિધા હશે.
- 50% અનામત કન્યાઓ માટે રાખવામાં આવશે
- લેબ અંગ્રેજી પર્યાવરણ ભાષાની લાઇબ્રેરીઓ હશે ચિત્ર અને રમત-ગમત માટેના શિક્ષકો હશે.
- Dpeo શાળાની ઓછામાં ઓછી જિલ્લામાંથી પસંદ કરેલ તમામ શાળાઓમાંથી એકવાર મહિનામાં મુલાકાત લેશે. અનેDiet, tpeo અને brc સાથે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરશે
- જિલ્લા અને તાલીમ ભવન અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે. અને પરીક્ષા એકમ કસોટી પરિણામોનું વિશ્લેષણ કરશે, શીખવાના કઠિન મુદ્દાઓની ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ પણ તે સૂચવશે.